આપણું મગજ બહુ જ ડાહ્યું હોય છે. જીદી બનીને કોઇ પણ વાત ના માનતું હોય તો થોડો તર્કનો રંગ ભેળવીને એને પીરસો. તરત માની જશે.
સ્નેહા પટેલ
આપણું મગજ બહુ જ ડાહ્યું હોય છે. જીદી બનીને કોઇ પણ વાત ના માનતું હોય તો થોડો તર્કનો રંગ ભેળવીને એને પીરસો. તરત માની જશે.
સ્નેહા પટેલ