પ્રગતિશીલ સર્જક


ફકત પ્રેરણા ઉપર આધારિત સર્જન મર્યાદિત સીમાડાઓમાં બંધાઈ જાય છે. જીજ્ઞાસાવૃતિ, નિરીક્ષણશક્તિ અને સતત કાર્યરત રહેવાની ધગશ જેવા ગુણ ધરાવનાર સર્જક હંમેશા પ્રગતિશીલ
રહે છે.

સ્નેહા