જે વાત / વસ્તુ / પરિસ્થિતીને પૂર્ણ ધીરજ – ભરપૂર માન અને તીવ્ર લાલસાથી પ્રેમ કરશો એ કાયમ તમારી પાસે રહેશે.
(ઇર્ષ્યા કરવી – પ્રેમ કરવો – નફરત કરવી – હરીફાઈઓમા રચ્યા પચ્યા રહેવુ કે આપણા પોતાના પથ પર મક્ક્મતાથી વિશ્વાસપૂર્વક આગળ વધવું જેવી બધી ય સારી -નરસી વાતોમા નિર્વિવાદપણે આ લાગુ પડે છે.)
-સ્નેહા પટેલ.
very well said, a nice thought
LikeLike
Well Said !! Whole heartedly endorse the view !
LikeLike