પળભર પહેલાં તો
સ્થાયીભાવની પ્રખરતાના નશામાં ઝૂમતી હતી.
પલક બંધ કરીને ખોલી તો
નવી ઘટનાઓના વાવાઝોડાં ફૂંકાઈ ઉઠ્યા.
-સ્નેહા પટેલ
Jun
18
2013
પળભર પહેલાં તો
સ્થાયીભાવની પ્રખરતાના નશામાં ઝૂમતી હતી.
પલક બંધ કરીને ખોલી તો
નવી ઘટનાઓના વાવાઝોડાં ફૂંકાઈ ઉઠ્યા.
-સ્નેહા પટેલ
પલક બન્ધ કરી શાન્ત હતો હુ,
જેમ ઉઘડી વાવાઝોડાં ફૂંકાઈ ઉઠ્યા.
ખુબ સુન્દર સ્નેહાજી
LikeLike