સ્થાયીભાવ


પળભર પહેલાં તો
સ્થાયીભાવની પ્રખરતાના નશામાં ઝૂમતી હતી.
પલક બંધ કરીને ખોલી તો
નવી ઘટનાઓના વાવાઝોડાં ફૂંકાઈ ઉઠ્યા.
-સ્નેહા પટેલ