Eva vichar sha mate, bhaartni bhumi upar janama pan moti baxish che. Aatla mota deshma mota prmanma karyma badhne saflta mle ane na pan male badhu sanjog anuusar thtu hoy che pan try to 100 % karvi fal to tena hathma che.
મત દાન સ્વૈછીક છે તેને બદલે ફરજીયાત કરવાની જરુરત છે. મતદાન નહીં કરનારને સરકારી કે સામાજીક લાભો મળવાનું બંધ કરવાની જરુરત છે. ગઇ કાલે મુંબઇના એક ભાઇએ ફેશબુક ઉપર કોમેન્ટ કરી છે કે ફક્ત પાંત્રીસ ટકા મતદાન થયું તેને શરમજનક કહેવાય.લોકશાહીને લાયક છીએ આપણે?
આ એક લાઈટ મૂડ post છે પણ એની પાછળનો આશય બહુ મહત્વનો છે . આ લોકશાહી દેશમાં જન્મ્યાં એ આપણાં સદનસીબ છે પણ વોટીંગ ના કરવું એ મૂર્ખામી, આળસ , બેદરકારી …વગેરે વગેરે…( બહુ લાંબુ લિસ્ટ છે ) આપણે લોકશાહીની મજા માણીએ છીએ પણ એની સાચવણી કરવાની કોઇ તસ્દી નથી લેતાં અને પછી નાહકના બૂમબરાડા..! આપણા એક વોટથી શું ફરક પડી જવાનો ને શું નહીં એવી વિચારધારામાં ઘણાં તણાતા હોય છે, એમની આંખ ખૂલે તો શિવજીની ત્રીજી આંખ ખૂલ્યાં જેવો ચમત્કાર થઈ જાય.
બાકી, મતદારે કોને વોટ આપવો, ઉમેદવાર કેવી રીતે સિલેક્ટ કરવો એ તો એમની સમજશક્તિ ( અને બીજી પણ ઘણી જરુરિયાતો ) પર આધાર.
Eva vichar sha mate, bhaartni bhumi upar janama pan moti baxish che. Aatla mota deshma mota prmanma karyma badhne saflta mle ane na pan male badhu sanjog anuusar thtu hoy che pan try to 100 % karvi fal to tena hathma che.
LikeLike
સૌ દાનમાં મતદાન પણ કરવા જેવું એક દાન છે
મતદાન એક ફરજ છે એમ એક અધિકાર પણ છે
મતનું દાન પણ યોગ્ય જગાએ અપાય એ જોવાનું છે .
LikeLike
kya apke paas voter id hai?
LikeLike
kya apke paas voter id hai? best dialogue of bhutnath Film. .
LikeLike
મત દાન સ્વૈછીક છે તેને બદલે ફરજીયાત કરવાની જરુરત છે. મતદાન નહીં કરનારને સરકારી કે સામાજીક લાભો મળવાનું બંધ કરવાની જરુરત છે. ગઇ કાલે મુંબઇના એક ભાઇએ ફેશબુક ઉપર કોમેન્ટ કરી છે કે ફક્ત પાંત્રીસ ટકા મતદાન થયું તેને શરમજનક કહેવાય.લોકશાહીને લાયક છીએ આપણે?
LikeLike
આ એક લાઈટ મૂડ post છે પણ એની પાછળનો આશય બહુ મહત્વનો છે . આ લોકશાહી દેશમાં જન્મ્યાં એ આપણાં સદનસીબ છે પણ વોટીંગ ના કરવું એ મૂર્ખામી, આળસ , બેદરકારી …વગેરે વગેરે…( બહુ લાંબુ લિસ્ટ છે ) આપણે લોકશાહીની મજા માણીએ છીએ પણ એની સાચવણી કરવાની કોઇ તસ્દી નથી લેતાં અને પછી નાહકના બૂમબરાડા..! આપણા એક વોટથી શું ફરક પડી જવાનો ને શું નહીં એવી વિચારધારામાં ઘણાં તણાતા હોય છે, એમની આંખ ખૂલે તો શિવજીની ત્રીજી આંખ ખૂલ્યાં જેવો ચમત્કાર થઈ જાય.
બાકી, મતદારે કોને વોટ આપવો, ઉમેદવાર કેવી રીતે સિલેક્ટ કરવો એ તો એમની સમજશક્તિ ( અને બીજી પણ ઘણી જરુરિયાતો ) પર આધાર.
LikeLike
mari jindgi ni chetna..ys..i also like that dialogue..:-)
Dee35..ys..u r right.
LikeLike
vinodbhai..tamari vaat pan sachi chhe. agree
LikeLike