unbetable


કોઇના માટે ઉદભવેલી નફરત બહુ સહેલાઈથી ભૂલી શકાય છે પણ કોઇનો આપણા પ્રત્યેનો સાચો પ્રેમ ભૂલાવવો અશક્ય છે.

પાનખરની વેદના પછી વસંતની તાજગી ચોકકસ મળશે, પ્રભુ પર એટલો વિશ્વાસ તો રાખવો જ.

-સ્નેહા પટેલ