મિત્રો, મારી ‘નવરાશની પળ કોલમ’ ના આવનારા પુસ્તક માટે આપના અભિપ્રાય માંગવાનો છેલ્લો પ્રયાસ. આગળ જે પણ મિત્રોએ એમની શુભેચ્છાઓ અને અભિપ્રાયો આપ્યાં છે એ બધાં હું મારી પુસ્તકમાં સમાવવાની કોશિશ કરું છું. આપ પણ આપની વાત નિષ્પક્ષ રીતે અને બેધડક કહી શકો છો. એ જ શબ્દો અને એ જ સ્ટાઈલમાં બુકમાં છપાશે.
મારા પહેલાં પુસ્તક સાથે આપ સૌ મિત્રોની યાદ વણી લેવાનો જ હેતુ છે. હંમેશાથી આપ સૌએ મને પ્રોત્સાહન આપ્યું છે એમ જ ભવિષ્યમાં પણ આપતા રહેશો એવી આશા સહ,
ગુડનાઈટ.
-sneha patel.