દરેક લખાણ ઇતિહાસ નથી સર્જતું.. થોડું ખૂણે-ખાંચરે ભટકતું હોય છે..આમથી તેમ ફંગોળાતું હોય છે તો ઘણું – ખરું અધવચાળે જ શ્વાસ મૂકી દેતું હોય છે.
-સ્નેહા પટેલ.
દરેક લખાણ ઇતિહાસ નથી સર્જતું.. થોડું ખૂણે-ખાંચરે ભટકતું હોય છે..આમથી તેમ ફંગોળાતું હોય છે તો ઘણું – ખરું અધવચાળે જ શ્વાસ મૂકી દેતું હોય છે.
-સ્નેહા પટેલ.