Apr 22 2012 earth day ચોતરફથી ધખતી પૃથ્વી પર – ગુસ્સો, અહમ, પંચાત, ચાડી, ઇર્ષ્યા, વેર-ઝેર – આ બધાની ગરમીનો મિથ્યા ઉમેરો તો ચોક્કસપણે નહી જ કરું. -સ્નેહા પટેલ Rate this:Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...
આજે ધરતી દિન નિમ્મીત્તે યાદ કરી સુંદર શબ્દો થી મારું પ્રકૃતિ કાવ્ય આ સાથે વાગોળવા મુકું છું. જોયો હતો અમે બાળપણે એક મોટો ડુંગર રે વડવાઓએ વસાવ્યું છે તેના ખોળે ઘર રે ખુંદતા તા ડુંગરા ને આરોગતાતા બોર રે ખેતર વચે લીલા પાક માં નાચે કેવા મોર રે કાન મહી કેવો ગુંજે છે કેવો મધમીઠો શોર રે ઉત્તરાયને ધાબા ઉપર કાપ્યો પતંગ રે હજી આંખમાં ઉભી છે વૃક્ષોની વણઝાર રે આકાશે માંડતી કેવી પત્થરોની ધાર રે ધરતીના ખોળામાં ખુંદી ઓઢી આભ ચાદર રે ઝરણામાંથી પીતાં કેવા નિર્મલ જળ રે મ્હાલે મંદ પવનની લહરો ને લીલેરું ઘાસ રે વેરે છે વહેવડાવે છે નિત્ય નિર્દોષ પ્યાર રે વહાણા સઘળા વિતી ગયા ને હું ઉભો ગંભીર રે આંસુ સારી પર્વત સમ કહે જગન ધીર રે વહાણા સઘળા વિતી ગયા ને હું ઉભો ગંભીર રે LikeLike
નકારાત્મક આવેગોને રોકવા માટેનો સુંદર સંકલ્પ. સાથે સાથે હકારાત્મક કશું નહી? જેમ કે : એકાદ વૃક્ષ વાવીશ. ઉગેલા વૃક્ષ અને છોડનું જતન કરીશ. પશુ, પક્ષી અને અન્ય માનવો પ્રત્યે વધારે સંવેદનશીલ બનીશ. પર્યાવરણની કાળજી અને આંતર સજીવ સંબધોની જાળવણી બાબતે વધારે સભાનતાથી વર્તીશ. LikeLike
Priya sneha,Jay Shree Krishna.Taro aajno din Earthsabhar ho,vichhar ne nirnay ati uttam che. LikeLike
આજે ધરતી દિન નિમ્મીત્તે યાદ કરી સુંદર શબ્દો થી
મારું પ્રકૃતિ કાવ્ય આ સાથે વાગોળવા મુકું છું.
જોયો હતો અમે બાળપણે એક મોટો ડુંગર રે
વડવાઓએ વસાવ્યું છે તેના ખોળે ઘર રે
ખુંદતા તા ડુંગરા ને આરોગતાતા બોર રે
ખેતર વચે લીલા પાક માં નાચે કેવા મોર રે
કાન મહી કેવો ગુંજે છે કેવો મધમીઠો શોર રે
ઉત્તરાયને ધાબા ઉપર કાપ્યો પતંગ રે
હજી આંખમાં ઉભી છે વૃક્ષોની વણઝાર રે
આકાશે માંડતી કેવી પત્થરોની ધાર રે
ધરતીના ખોળામાં ખુંદી ઓઢી આભ ચાદર રે
ઝરણામાંથી પીતાં કેવા નિર્મલ જળ રે
મ્હાલે મંદ પવનની લહરો ને લીલેરું ઘાસ રે
વેરે છે વહેવડાવે છે નિત્ય નિર્દોષ પ્યાર રે
વહાણા સઘળા વિતી ગયા ને હું ઉભો ગંભીર રે
આંસુ સારી પર્વત સમ કહે જગન ધીર રે
વહાણા સઘળા વિતી ગયા ને હું ઉભો ગંભીર રે
LikeLike
અર્થ દિવસનો આ એક નિર્ણય છે.
LikeLike
નકારાત્મક આવેગોને રોકવા માટેનો સુંદર સંકલ્પ.
સાથે સાથે હકારાત્મક કશું નહી?
જેમ કે :
એકાદ વૃક્ષ વાવીશ.
ઉગેલા વૃક્ષ અને છોડનું જતન કરીશ.
પશુ, પક્ષી અને અન્ય માનવો પ્રત્યે વધારે સંવેદનશીલ બનીશ.
પર્યાવરણની કાળજી અને આંતર સજીવ સંબધોની જાળવણી બાબતે વધારે સભાનતાથી વર્તીશ.
LikeLike
Priya sneha,Jay Shree Krishna.Taro aajno din Earthsabhar ho,vichhar ne nirnay ati uttam che.
LikeLike
true very true
LikeLike