સૂર્યોદય


‘મને કોઇ સમજતું નથી’ જેવી પરિસ્થિતીમાંથી ઉદભવતી એકલતામાં ઊંડા ઉતરીને હકીકતોનો સમજણપૂર્વક સ્વીકાર કરાય ત્યારે એકાંતનો ચમકતો સૂર્યોદય થાય છે.

સ્નેહા પટેલ