સમજ


સમજનારા એક લીટીમાં પણ સમજી જાય છે ના સમજનારાને આખું પુસ્તક વાંચવાનું પણ માથે પડે છે.

-સ્નેહા

સચોટ


‘રોજે-રોજ બોલાતું ખોટું એક દિવસ સત્ય થઈ જાય છે.’

રોજેરોજ કરાતા કટાક્ષો,ખોટા દોષારોપણો,મજાકમાં બોલાતી વાતો, વાંકદેખી પ્રવ્રુતિ..આ બધીય ક્રિયાઓ માટે આ કહેવત એટલી જ સચોટ છે.

સ્નેહા પટેલ