સ્વીકાર


અપેક્ષાઓ કાયમ આપણને જીવંત રાખે છે. એનો જન્મ કે મરણ આપણા હાથમાં ક્યારેય નથી હોતા – માટે પરિસ્થિતીઓનો સમજદારીપૂર્વકનો સ્વીકાર એ જ યોગ્ય રસ્તો છે.

-સ્નેહા પટેલ