ઇશ્વર


 

દરેકમાં થોડાઘણા અંશે ઇશ્વર વસેલો છે એવી દ્રઢ માન્યતાના કારણે જ હું માનવીના સો અવગુણો છોડી એક ગુણમાંથી એને શોધી કાઢવા પ્રયત્નશીલ રહું છું.

સ્નેહા પટેલ