દોષારોપણો


સમજવાના નિર્ધાર સાથે સામેવાળા જોડે વાત કરશો તો હજારો ઉપાય મળી જ રહેશે. એક બીજા પર દોષારોપણો હંમેશા સમય અને સંબંધો બગાડે છે.

-સ્નેહા પટેલ