મને ઘણાં બધા મિત્રો એમ કહે છે કે
” તમે માનો એટલા પ્રામાણિક અને સારા નથી અમે. અમે પણ જીવનમાં બહુ ખોટા કામ કર્યા છે. અમને આજે પણ એનો પસ્તાવો છે ”
એ મિત્રો માટે ખાસ આ…
” જે વ્યકિતએ જીવનમાં ભુલો કરી છે, એનો પસ્તાવો પણ છે અને આગળ એવી ભુલો ના થાય એ માટે સજાગ પણ છે…તો મારા મતે એ પ્રામાણિક, સારો અને વિશ્વાસ મુકવાની એક તક અચૂક આપવા જેવો માણસ છે.”
સ્નેહા પટેલ – અક્ષિતારક