મારા વિચારો, મારી માન્યતાઓ મારી પોતાની છે. કોઈએ એને માનવું, ના માનવું એમની મરજી…એ કોઇના પર જબરદસ્તી થોપી ના શકાય.. જોકે..સામેવાળાને પણ એટલી સમજ હોવી જરૂરી જ છે..તમારો દિવસ સરસ મજાનો રહે મિત્રો…
સ્નેહા.
મારા વિચારો, મારી માન્યતાઓ મારી પોતાની છે. કોઈએ એને માનવું, ના માનવું એમની મરજી…એ કોઇના પર જબરદસ્તી થોપી ના શકાય.. જોકે..સામેવાળાને પણ એટલી સમજ હોવી જરૂરી જ છે..તમારો દિવસ સરસ મજાનો રહે મિત્રો…
સ્નેહા.