આત્માને સ્નાન કરાવું છું,
ભીતરની સફાઈ કરું છું,
મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
એ પડળો દૂર કરું છું આજે.
સ્નેહા-અક્ષિતારક
૨૦-૪-૦૯
May
31
2009
આત્માને સ્નાન કરાવું છું,
ભીતરની સફાઈ કરું છું,
મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
એ પડળો દૂર કરું છું આજે.
સ્નેહા-અક્ષિતારક
૨૦-૪-૦૯
મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
ekdam saras vat,,
keep it.
LikeLike
આત્માને સ્નાન કરાવું છું,
ભીતરની સફાઈ કરું છું,
મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
atama ne safa karo pane moha maya no kacharo nahi dure thai koieak gnani je dura kari sake
LikeLike
excellent… superb SnehaajI… amazing… 🙂
LikeLike
આત્માને સ્નાન કરાવું છું,
ભીતરની સફાઈ કરું છું,
મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
એ પડળો દૂર કરું છું આજે.
વાહ ! વાહ ! કેટલી સુંદર રચના ! સવાલ એ જ છે કે ઈશ્વરને તો પ્રગટ થવું જ છે. પરંતુ આપણે જ તેને કેટલા બધા પડળ ની નીચે ઢબૂરીને બેઠાં છીએ ! એક વાર મે પણ તેને આ જ વાત પૂછી હતી…
“આ જીવન કેટલું બધું લાંબું છે ઓ પ્રિયતમ ! આખરે તો તારાં મિલન માટેની જ આ બધી મથામણને ?” “નાં…નાં…આ તો મારે તને “હું” બનાવવો છે ને “તું” બનતો નથી તેની બધી મથામણ છે !” પ્રિયતમે હંસીને કહ્યું !
LikeLike
Finally , This is the answer,
Amazing, you asking the question
And giving answer somewhere else…
Saras chupa chupi rame che !!!!!
So nice answer.
સ્વાભિમાન કે અભિમાન — POST ni vat karu chu.
LikeLike
BEN MOHAMAYA NO KACHARO DUR THAYO?
LikeLike